HomeCurrent Affairs જાપાનમાં કોરોના પ્રત્યે લોકોને સજાગ કરવા માટે બૌદ્ધ ધર્મની દેવીની મૂર્તિને માસ્ક પહેરાવાયું. byTeam RIJADEJA.com -June 18, 2021 0 આ માટે જાપાનના બૌદ્ધ ધર્મની દેવી કેનોનની 57 મીટર ઊંચી મૂર્તિને માસ્ક પહેરાવાયું છે. જાપાનની આ કેનોનની દેવીને દયાની દેવી કહેવામાં આવે છે. આ મૂર્તિ જાપાનના ફુકુશિમા ખાતે આઇઝુવાકામત્સુમાં હૌકોકુજી આઇઝુ બેત્સુઇન મંદિરમાં આવેલ છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter