- આ પ્રકારની વિચિત્ર જાહેરાત મિઝોરમના ખેલકૂદ મંત્રી રોબર્ટ રોમાવિયા રોયટે દ્વારા કરવામાં આવી છે.
- હાલમાં જ આસામ અને ઉત્તર પ્રદેશ દ્વારા વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મિઝોરમ દ્વારા આવી જાહેરાત થઇ છે.
- મિઝોરમ દ્વારા આવી જાહેરાત પાછળ ત્યાની વસ્તીમાં સતત ઘટાડો થવો છે.
- દેશમાં વસ્તી ગીચતા ચો. કિ.મી. દીઠ 382ની છે જ્યારે મિઝોરમની વસ્તીગીચતા ચો. કિ.મી. દીઠ માત્ર 52 તેમજ અરુણાચલ પ્રદેશમાં વસ્તીગીચતા ચો. કિ.મી. દીઠ માત્ર 17 લોકોની જ છે!