- મહારાષ્ટ્રમાં કરોળિયાની નવી પ્રજાતિને 'Icius Tukarami' નામ અપાયું છે.
- આ નામ મુંબઇ પોલીસના સ્વ. તુકારામ ઓંબલેના નામ પર રખાયું છે જેઓ 26/11ના હુમલામાં શહીદ થયા હતા.
- સ્વ. તુકારામે પોતાનો જીવ આપીને મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબને પકડ્યો હતો.
- મહારાષ્ટ્રમાં હાલમાં જ કરોળિયાની બે પ્રજાતિ જેનેરા ફિંટેલા અને આઇસિયસ મળી આવી હતી.