- સંસદમાં ચાલી રહેલ ચોમાસુ સત્રમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણે Insolvency and Bankruptcy Code (Amendment) Act, 2021 રજૂ કર્યું.
- આ બીલને એપ્રિલ, 2021માં જ વટહુકમ દ્વારા લાગુ કરાયું હતુ.
- ગયા વર્ષે કોરાના મહામારીમાં વેપારીઓને, બેંકને બેડ લોનથી છૂટકારો આપવા તેમજ નાના ઉદ્યોગોને ટકાવી રાખવા માટે રાજ્યસભામાં આ બીલને સુધારા સાથે પસાર કરાયું હતુ.
- આ સુધારામાં બેન્ક્રપ્સી હેઠળના પગલાંની લઘુતમ મર્યાદા 1 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.