HomeCurrent Affairs ફ્રાન્સની સંસદમાં ધાર્મિક સ્થળોથી સંબંધિત બીલ પસાર કરાયું. byTeam RIJADEJA.com -July 25, 2021 0 આ બીલમાં શંકાસ્પદ આતંકવાદીઓ વિરૂદ્ધ પોલિસની સત્તામાં વધારો કરાયો છે.આ બીલની જોગવાઈઓ મુજબ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોથી હિંસક વિચારો ફેલાવવાનો ખતરો જણાઈ એવા સંજોગોમાં તે ધાર્મિક સ્થળને બંધ કરી શકાશે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter