HomeCurrent Affairs કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ. byTeam RIJADEJA.com -July 27, 2021 0 તેઓએ પોતાનું રાજીનામુ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતને સોંપ્યુ છે.હાલ કર્ણાટકમાં ત્રણ ઉપ મુખ્યમંત્રી તરીકે સી. એન. અશ્વરનાથ નારાયણ, લક્ષમણ સવાદી તેમજ ગોવિંદ કર્જોલ છે.કર્ણાટકને રાજધાની બેંગ્લોર છે તેમજ તેની વિધાનસભામાં કુલ 224 સીટ છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter