ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન.

  • તેઓ ઉત્તર પ્રદેશમાં 1991 થી 1992 દરમિયાન 16માં મુખ્યમંત્રી બન્યા હતા જે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી હતી. 
  • આ સિવાય તેઓ 2009 થી 2014 દરમિયાન લોકસભાના સદસ્ય, જાન્યુઆરી, 2015 થી ઑગષ્ટ, 2015 દરમિયાન હિમાચલ પ્રદેશના ગવર્નર (વધારાનો ચાર્જ) તેમજ વર્ષ 2014 થી 2019 દરમિયાન રાજસ્થાનના ગવર્નર હતા. 
  • 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન તેઓ જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા તેમજ તેઓએ મુખ્યમંત્રી બન્યા બાદ અયોધ્યા જઇ રામમંદિર નિર્માણના શપથ લીધા હતા. 
  • વિવાદિત માળખાની છેલ્લી ઇંટ પડ્યા બાદ તેઓએ તુરત જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. 
  • બાબરી મસ્જિદની રક્ષા ન કરી શકવા બદલ તેઓને એક દિવસની સજા પણ થઇ હતી.
Kalyan Sinh


Post a Comment

Previous Post Next Post