- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હલ્દીબાડી-ચિલ્લાહાટી રેલવે લીંક આવતા સપ્તાહથી વ્યાવસાયિક રીતે ફરી શરૂ કરવામાં આવશે.
- આ રેલવે લાઈન 1965થી બંધ હતી.
- આ રેલવે લાઈનનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બર, 2020ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દ્વારા કરાયું હતુ.
- આ રેલવે લાઈન વચ્ચેનું અંતર 12 કિ.મી. છે.