મણિપુરના રાજ્યપાલ તરીકે લા ગણેશનની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓની આ નિયુક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. 
  • લા ગણેશન મણિપુરના નઝમા હેપ્તુલ્લાનું સ્થાન લેશે જેઓ 10 ઑગષ્ટ, 2021 સુધી મણિપુરના રાજ્યપાલ હતા (તેઓની ગેરહાજરીમાં સિક્કિમના રાજ્યપાલ ગંગા પ્રસાદ પાસે મણીપુરનો વધારાનો ચાર્જ હતો). 
  • મણિપુરના હાલના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ છે. 
  • મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે તેમજ ત્યાની ભાષા મણિપુરી છે.
La Ganeshan


Post a Comment

Previous Post Next Post