- વડાપ્રધાન મોદીએ મન કી બાતના આ સંસ્કરણમાં દેશના કોઇ લોકો વેક્સિનથી બાકી ન રહી જાય તે માટે અપીલ કરી હતી.
- આ સિવાય નદીઓને સ્વચ્છ રાખવા માટે World River Day ની ઉજવણી કરવા તેમજ ગુજરાતમાં વરસાદના દરેક ટીપાના સંગ્રહ માટે જળઝીલણી એકાદશીની ઉજવણી થાય છે તેની જેમ આ દિવસને Catch the rain તરીકે ઉજવવા પર પણ ભાર મુક્યો હતો.
- ઓડિશાના એક વ્યક્તિએ 1.5 એકર જમીનમાં મેડિસિનલ પ્લાન્ટનો ઉછેર કર્યો તેનો ઉલ્લેખ કરીને લોકોને અ પ્રકારના દવા અને ઔષધી બનાવવા માટે ઉપયોગી છોડ અને રોપા વાવા માટે પણ અપીલ કરી હતી.