- ગઇકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામું આપ્યા બાદ તેઓની આ પસંદગી વિધાનસભ્ય દળની બેઠકમાં કરવામાં આવી છે.
- તેઓ ગુજરાતના 17માં મુખ્યમંત્રી બન્યા છે.
- આ અગાઉ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ Ahmedabad Urban Development Authority (AUDA) ના ચેરમેન રહી ચૂક્યા છે.
- વર્ષ 2017ની ચૂંટણી તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી રેકોર્ડ 1,17,000 મતથી ધારાસભાની બેઠક પર વિજયી થયા હતા.