- સૈયદ ગિલાની જમાત-એ-ઇસ્લામી કાશ્મીરના સભ્ય તેમજ તેહરિક-એ-હુર્રિયત All Parties Hurriyat Conference (APHC) ના સ્થાપક હતા.
- તેઓ 1972, 1977 અને 1987માં કાશ્મીરના સોપોરમાંથી ધારસભ્ય રહ્યા હતા.
- વર્ષ 2020માં તેઓને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન-એ-પાકિસ્તાન અપાયો હતો.
- પાકિસ્તાનનો આ સર્વોચ્ચ પુરસ્કાર અત્યાર સુધીમાં બે ભારતીયોને અપાયો છે જેમાં 1990માં ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઇ અને 2020માં સૈયદ ગિલાનીનો સમાવેશ થાય છે.
