HomeCurrent Affairs રોમ ખાતે જી20 દેશોના નાણા અને બેંક મંત્રીઓનું શિખર સંમ્મેલન યોજાશે. byTeam RIJADEJA.com -October 05, 2021 0 આ સંમ્મેલન ૭ થી ૯ ઓક્ટોબર, ૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે જેમાં ભારતીય સંસદીય શિષ્ટમંડળનું નેતૃત્વ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કરવામાં આવશે.આ સંમેલનનો મુખ્ય વિષય "વિશ્વના કલ્યાણ અને સમૃદ્ધિ માટે સંસદો" રાખવામાં આવ્યો છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter