બે મહાસાગર પાર કરનાર આરોહી પંડિત દ્વારા ભૂજથી જુહુ સુધી ઉડાન ભરવામાં આવી.

  • આ ઉડાન તેણીએ 1932માં શરુ થયેલ તાતા એરલાઇન્સની ઉજવણીના ભાગરુપે ભરી હતી.
  • 15 ઓક્ટોબર 1932માં ભારતમાં પ્રથમવાર કરાંચીથી જુહુની પબ્લિક એર સર્વિસની શરૂઆત જહાંગીર રતનજી દાદાભોય તાતા (J. R. D TATA) દ્વારા કરવામાં આવી હતી.
  • આરોહી પંડિતે 2 વર્ષ અગાઉ 2 મહાસાગર પાર કરવાનું વિશ્વની પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું.
Arohi Pandit

Post a Comment

Previous Post Next Post