પ્રસિદ્ધ બાંગ્લાદેશી લેખક હસન અઝિઝુલ હક્કનું 82 વર્ષની વયે નિધન.

  • તેઓએ Atmoja O Ekti Karabi Gaach, Jibon Ghoshe Agun, Agunpakhi, Naamhin Gotrahin સહિતની રચનાઓનું સર્જન કર્યું હતું. 
  • વર્ષ 1970માં તેઓને બાંગ્લા એકેડમી સાહિત્ય પુરસ્કાર, 1999માં એકુશેય પદક, 2019માં ઇન્ડીપેન્ડેન્સ એવોર્ડ સહિતના પુરસ્કારો એનાયત કરાયા હતા.
Hasan Azizul Haq

Post a Comment

Previous Post Next Post