- આ શિબિર / બેઠક કાર્યદક્ષતા અને શાસનમાં સુધાર લાવવા માટે યોજાઇ હતી.
- આ શિબિરમાં અતિથિ વિશેષ તરીકે ઉપ-રાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડૂ હતા.
- આ શિબિર બાદ શાસનમાં સુધાર લાવવા માટે 77 મંત્રીઓને આઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે.
- અગાઉ સંસદના છેલ્લા ચોમાસુ સત્રમાં પણ વડાપ્રધાન મોદીએ પ્રથમવાર મંત્રીઓને રાજ્યસભામાં સમય વિતાવવા તેમજ ચર્ચા કરતા શિખવા માટે જણાવ્યું હતું.