પ્રસિદ્ધ લેખિકા મન્નૂ ભંડારીનું 90 વર્ષની વયે નિધન.

  • તેઓ પોતાની 'મહાભોજ' અને 'આપકા બંટી' જેવી રચનાઓ માટે પ્રસિદ્ધ હતા. 
  • આ સિવાય તેઓએ 'મે હાર ગઇ', 'તીન નિગાહો કી એક તસવીર', 'એક પ્લેટ સૈલાબ', 'યહી સચ હૈ', 'આંખો દેખા ઝૂઠ', 'ત્રિશંકુ' જેવી અનેક રચનાઓનું સર્જન કર્યું હતું. 
  • તેઓની રચના 'યહી સચ હૈ' પર વર્ષ 1974માં રજનીગંધા ફિલ્મ બની હતી. 
  • તેણી પ્રસિદ્ધ સાહિત્યકાર રાજેન્દ્ર યાદવના પત્ની હતા.
Mannu Bhandari

Post a Comment

Previous Post Next Post