- આ વિમાનોની ડિલિવરી મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝ પર મળી છે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરશે.
- ભારત દઅને ફ્રાન્સ વચ્ચે જૂના મિરાજ લડાકુ વિમાનો માટે કરાર થયો હતો જેના અંતર્ગત ભારત આ વિમાનોને અપગ્રેડ કરી 40 વર્ષોમાં બિનકાર્યક્ષમ થયેલા વિમાનોને કાર્યક્ષમ બનાવાશે.
- આ કરાર હેઠળ ભારતના કુલ 51 મિરાજ લડાકુ વિમાનોને અપગ્રેડ કરવામાં આવશે.
- આ કરાર મુજબ ફ્રાન્સની દસોલ્ટ અને ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મળીને કામ કરી રહ્યા છે.
- મિરાજ વિમાનો ભારતીય વાયુસેનામાં 1980ના દાયકામાં સામેલ કરાયા હતા તેમજ આ વિમાનો કારગિલ યુદ્ધથી લઇ બાલાકોટ એરસટ્રાઇક સુધી વાયુસેનાને ઉપયોગમાં આવ્યા છે.