HomeCurrent Affairs તેલંગણાના રાજન્નપેટ ગામમાં કોવિડ-19ના લીધે જીવ ગુમાવનારા લોકોની યાદમાં દેશના પ્રથમ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. byTeam RIJADEJA.com -November 13, 2021 0 રાજન્નપેટ ગામ તેલંગણાના રાજન્ના સરસિલ્લા જિલ્લામાં આવેલું ગામ છે.ભારત અને વિદેશમાં સ્થાયી થયેલા ડોકટરો અને વ્યાવસાયિકોના "પ્રોજેક્ટ મદદ" નામના સ્વયંસેવક સમૂહ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી. Tags: Current Affairs Gujarati India Facebook Twitter