352 વર્ષ બાદ કાશી વિશ્વનાથ કોરિડોરનો પુનરુદ્ધાર થશે.

  • ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા વારાણસીમાં 54 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલ આ કાશી વિશ્વનાથ ધામનું 13 ડિસેમ્બરના રોજ લોકાર્પણ થનાર છે. 
  • 352 વર્ષ બાદ આ કોરિડોરનો પુનરુદ્ધાર થઇ રહ્યો છે. 
  • અગાઉ વર્ષ 1669માં અહિલ્યાબાઇ હોલકર દ્વારા કાશી વિશ્વનાથ મંદિરનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો હતો.
Kashi Vishwanath Corridor

Post a Comment

Previous Post Next Post