કાયદા પ્રધાન કિરેન રિજિજુ દ્વારા ​​નવી દિલ્હીમાં "Citizen’s Tele-Law Mobile App"લોન્ચ કરવામાં આવી.

  • આ એપ "આઝાદી કા અમૃત મહોત્સવ"ના ભાગ રૂપે લોન્ચ કરવામાં આવી.
  • ટેલી-લો મોબાઈલ એપ કાનૂની માહિતીની ઍક્સેસને વિસ્તૃત કરવા અને લોકોને તેમની સમસ્યા ઓળખવા અને લાભાર્થીને સીધા પેનલ વકીલ સાથે અથવા સહાયતા સાથે જોડીને તેમના હક અને અધિકારોનો દાવો કરવા, વિવાદ નિવારણનું યોગ્ય માર્ગદર્શન આપે છે. 
  • કાનૂની સેવા સત્તાધિકારની કલમ 12 હેઠળ મફત કાનૂની સહાય મેળવવા માટે હકદાર હોય તેવા લોકો માટે પરામર્શ મફતમાં ઉપલબ્ધ છે, જ્યારે અન્યો પ્રતિ પરામર્શ રૂ. 30ના દર નક્કી કરવામાં આવ્યો.
kiren rijiju

Post a Comment

Previous Post Next Post