રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રારા નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલના માનદ પદથી સન્માનિત કરવામાં આવ્યા.

  • નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ ભારતના આર્મી ચીફ મનોજ નરવણેને નવેમ્બર 2020 માં નેપાળ આર્મીના માનદ જનરલના પદથી સન્માનિત કર્યા હતા.
  • જનરલ પ્રભુરામ શર્મા આવતીકાલથી ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ભારતના પ્રવાસે છે.
'General of Indian Army'

Post a Comment

Previous Post Next Post