HomeCurrent Affairs રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રારા નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલના માનદ પદથી સન્માનિત કરવામાં આવ્યા. byTeam RIJADEJA.com -November 10, 2021 0 નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ ભારતના આર્મી ચીફ મનોજ નરવણેને નવેમ્બર 2020 માં નેપાળ આર્મીના માનદ જનરલના પદથી સન્માનિત કર્યા હતા.જનરલ પ્રભુરામ શર્મા આવતીકાલથી ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ભારતના પ્રવાસે છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter