વડાપ્રધાન મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ-વે નું ઉદ્‌ઘાટન કર્યું.

  • આ એક્સપ્રેસ-વે લખનઉ થી ગાઝીપુરને જોડશે જે કુલ 340 કિ.મી. લાંબો છે. 
  • આ એક્સપ્રેસ-વે થી ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ સાથે કનેક્ટિવિટી સુધરશે. 
  • આ એક્સપ્રેસ-વે ના ઉદ્‌ઘાટન પ્રસંગે તેના પર એર-શો યોજવામાં આવ્યો હતો જેમાં સુલ્તાનપુરમાં બનેલ 3.2 કિ.મી. લાંબી પટ્ટી પર આયોજિત આ શોમાં મિરાજ-2000, સુખોઇ-30 અને જેગુઆર વિમાને ભાગ લીધો હતો.
narenrda modi

Post a Comment

Previous Post Next Post