પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની દ્વારા ‘મેરા ઘર મેરા નામ’ યોજના જાહેર કરવામાં આવી જેને ‘લાલ લકીર’ તરીકે પણ ઓળખાય છે.

  • આ યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરના ‘લાલ લકીર’ના અંદર રહેતા લોકોને માલિકી હક આપવામાં આવશે.
  • ‘લાલ લકીર’ એ જમીન છે જે ગ્રામ્ય વસવાટનો ભાગ છે અને જે બિન-કૃષિ હેતુઓ માટે જ વપરાય છે.
Charanjitsingh Channi


Post a Comment

Previous Post Next Post