- બાબાસાહેબ પુરંદરેએ છત્રપતિ શિવાજી પર અનેક પુસ્તકો તેમજ લેખ લખ્યા છે.
- વર્ષ 20019માં તેઓને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ તેમજ વર્ષ 2015માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.
- તેઓએ પ્રસિદ્ધ નાટક 'જાંતા રાજા' લખ્યું હતું તેમજ નિર્દેશિત કર્યું હતું જેમાં 200થી વધુ કલાકારોએ અભિનય કર્યો હતો તેમજ તે નાટકનું પાંચ ભાષાઓમાં અનુવાદ કરાયો છે.