ચીનમાં ધાર્મિક નિયંત્રણો લાગૂ કરવાનો આદેશ કરાયો.

  • આ આદેશ રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર ચીનના પ્રમુખ શી જિનપિંગ દ્વારા કરાયો છે. 
  • આ આદેશ મુજબ ચીનમાં રહેતા અન્ય ધર્મના લોકો પણ હાન લોકોની સંસ્કૃતિ મુજબ ચીનની સંસ્કૃતિ અને ચીનનો જ ધર્મ પાળે તે માટે પ્રક્રિયા શરુ કરાશે. 
  • આ માટે ચીનમાં 'સિનિસાઇઝેશન' નામની ઝુંબેશ ચલાવાશે. 
  • સિનિસાઇઝેશન એ પ્રક્રિયાને કહે છે જેમાં કોઇ અન્ય ધર્મ માનવાને બદલે ચીનની સંસ્કૃતિ તેમજ ધર્મને જ માનવામાં આવે.
Xi jinping

Post a Comment

Previous Post Next Post