- આ મંદિર બાંગ્લાદેશની રાજધાની ઢાકા ખાતે આવેલ છે જેને 1971ના ભારત-પાક યુદ્ધમાં પાક સૈન્ય દ્વારા તોડી પડાયું હતું.
- આ મંદિરના જિર્ણોદ્દાર બાદ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેને ખુલ્લુ મુકાયું છે.
- હાલ બાંગ્લાદેશ પોતાની આઝાદીની સુવર્ણ જયંતિ મનાવી રહ્યું છે જેના ભાગ રુપે ભારતના રાષ્ટ્રપતિ બાંગ્લાદેશની સત્તાવાત મુલાકાત પર છે.