લક્ષદ્વીપમાં શાળાઓમાં શુક્રવારના દિવસે રજા આપવાની વ્યવસ્થા બંધ કરવામાં આવી.

  • વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા લક્ષદ્વીપમાં શાળાઓમાં બાળકોને શુક્રવારે રજા આપવામાં આવતી હતી જે પ્રથાને સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે. 
  • હવેથી આ રજા શુક્રવારને બદલે રવિવારે જ રહેશે.
  • આ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રકાશિત કરાયો છે જેમાં સંસાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને શિક્ષણ મેળવવામાં સરળતાનો હવાલો આપી આ વ્યવસ્થા બંધ કરી હોવાનું જણાવાયું છે. 
  • હાલ લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ છે.
green board

Post a Comment

Previous Post Next Post