- વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા લક્ષદ્વીપમાં શાળાઓમાં બાળકોને શુક્રવારે રજા આપવામાં આવતી હતી જે પ્રથાને સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે.
- હવેથી આ રજા શુક્રવારને બદલે રવિવારે જ રહેશે.
- આ માટે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રકાશિત કરાયો છે જેમાં સંસાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને શિક્ષણ મેળવવામાં સરળતાનો હવાલો આપી આ વ્યવસ્થા બંધ કરી હોવાનું જણાવાયું છે.
- હાલ લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ છે.