- આ તમામ સર્કિટ 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ વિકસાવાશે.
- આ જાહેરાત વડાપ્રધાન મોદીએ સોમનાથમાં આધુનિક સર્કિટ હાઉસના ઇ-લોકાર્પણ સમયે કરી છે.
- સોમનાથ ક્ષેત્રમાં ઉપલબ્ધ થઇ રહેલ આ સુવિધાથી દીવ, ગીર, બેટ દ્વારકા સુધીની સર્કિટથી સોમનાથને સેન્ટર બનાવાશે.
- ઉલ્લેખનીય છે કે હાલના સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાન મે, 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરાયો હતો જેઓ કે. એમ. મુનશીના આમંત્રણથી આવ્યા હતા.
- આ સમયે તેઓએ કહ્યું હતું કે 'સોમનાથ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે'.