કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 15 થીમ આધારિત પ્રવાસન સર્કિટ વિકસાવાશે.

  • આ તમામ સર્કિટ 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ વિકસાવાશે. 
  • આ જાહેરાત વડાપ્રધાન મોદીએ સોમનાથમાં આધુનિક સર્કિટ હાઉસના ઇ-લોકાર્પણ સમયે કરી છે. 
  • સોમનાથ ક્ષેત્રમાં ઉપલબ્ધ થઇ રહેલ આ સુવિધાથી દીવ, ગીર, બેટ દ્વારકા સુધીની સર્કિટથી સોમનાથને સેન્ટર બનાવાશે. 
  • ઉલ્લેખનીય છે કે હાલના સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાન મે, 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરાયો હતો જેઓ કે. એમ. મુનશીના આમંત્રણથી આવ્યા હતા. 
  • આ સમયે તેઓએ કહ્યું હતું કે 'સોમનાથ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે'.
Tourism Circuit

Post a Comment

Previous Post Next Post