- આ નિર્ણય આઇ.બી.માં પદોન્ન્તિને વધારવા માટે લેવાયો છે.
- પુર્નગઠન બાદ પણ Intelligence Bureau (IB) ના અધિકારી કેડરની સંખ્યા 20,054 જ રહેશે.
- વર્ષ 2020માં IB ના કામકાજને વધુ સારુ બનાવવા માટે અધિકારી કેડરના પુનર્ગઠનનો પ્રસ્તાવ મુકાયો હતો.
- આ પુનર્ગઠનમાં આઇ.બી.માં 2,000 પદોનું સર્જન પણ કરવામાં આવશે.