કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આઇ.બી.ના પુર્નગઠનને મંજૂરી આપવામાં આવી.

  • આ નિર્ણય આઇ.બી.માં પદોન્ન્તિને વધારવા માટે લેવાયો છે. 
  • પુર્નગઠન બાદ પણ Intelligence Bureau (IB) ના અધિકારી કેડરની સંખ્યા 20,054 જ રહેશે. 
  • વર્ષ 2020માં IB ના કામકાજને વધુ સારુ બનાવવા માટે અધિકારી કેડરના પુનર્ગઠનનો પ્રસ્તાવ મુકાયો હતો. 
  • આ પુનર્ગઠનમાં આઇ.બી.માં 2,000 પદોનું સર્જન પણ કરવામાં આવશે.
home ministry

Post a Comment

Previous Post Next Post