પ્રો. જગદીશ કુમારની UGC ના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ પ્રો. ડી. પી. સિંહનું સ્થાન લેશે. 
  • જગદીશ કુમાર અગાઉ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (JNU) ના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. 
  • તેઓની આ નિમણૂંક કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. 
  • University Grants Commission (UGC) ની સ્થાપના 28 ડિસેમ્બર, 1953ના રોજ કરવામાં આવી હતી જેનો Motto "ज्ञान-विज्ञान विमुक्तये" છે.
Professor Jagdish kumar

Post a Comment

Previous Post Next Post