- કેન્દ્ર દ્વારા આ માટે વસ્તી ગણતરી (સંશોધન) નિયમ, 2022 બિલ મંજૂર કરાયું છે.
- આ સંશોધન મુજબ દેશના નાગરિકો પોતે ઇચ્છે તો આગામી વસ્તી ગણતરીમાં ઓનલાઇન માધ્યમ થકી જાણકારી આપી શકશે.
- આ સિવાય કાગળના માધ્યમથી પણ જાણકારી આપી શકશે.
- સમગ્ર દેશમાં એપ્રિલ થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન વસ્તી ગણતરી થનાર હતી જેને કોરોના મહામારીને લીધે સ્થગિત કરવામાં આવી હતી.