ગુજરાતમાં પારંપરિક દવાઓના ગ્લોબલ સેન્ટર માટે ભારતે WHO સાથે કરાર કર્યા.

  • આ કરાર પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ટેડ્રોસ એડનોમ  અને આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા દ્વારા જિનેવા ખાતે હસ્તાક્ષર કરાયા છે. 
  • આ કરાર મુજબ પારંપરિક દવાઓ પર શોધ માટે વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ગુજરાતના જામનગર ખાતે સ્થાપિત થવાનું છે. 
  • આ યોજના પર 25 કરોડ ડોલર ખર્ચ થનાર છે જેના માટે 21 એપ્રિલના રોજ સેન્ટર માટે ભૂમિ પૂજન થશે.
WHO Global Center

Post a Comment

Previous Post Next Post