રાજ્ય સરકાર દ્વારા ગુજરાત અરક્ષિત મજૂરી-કામદાર અધિનિયમ રદ કરાયો.

  • આ કાયદો અમદાવાદ શહેરના કાપડ બજારોમાં કામ કરતા મજૂર-કામદારો માટે હતો. 
  • આ અધિનિયમ અપ્રચલિત હોવાથી તેને રદ્દ કરવામાં આવ્યો છે. 
  • ગુજરાતમાં વર્ષ 2011થી ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરવામાં આવી છે જે આ અધિનિયમના બધા હેતુંને પરિપૂર્ણ કરતો હોવાથી આ અધિનિયમ બિનજરુરી બની ગયો હતો. 
  • વર્ષ 1979નો આ અધિનિયમ ફક્ત 13 વ્યવસાય પૂર્તો જ મર્યાદિત હતો જ્યારે સામાજિક સુરક્ષા અધિનિયમ, 2008માં તમામ અસંગઠિત ક્ષેત્રોને સાંકળી લેવાયા છે.
gujarat assembly



Post a Comment

Previous Post Next Post