- તેઓની આ નિયુક્તિ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કરી છે.
- સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક બાબતોની આ હાઇ-લેવલ સલાહકાર સમિતિમાં કુલ 12 સદસ્યો છે.
- જયતી ઘોષ ભારતીય અર્થશાસ્ત્રી છે જેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના Center for Economic Studies & Planning ના ચેરપર્સન પણ છે.
- વર્ષ 2006માં તેઓને UNDP Award for Excellence in Analysis તેમજ વર્ષ 2012માં સત્યેન્દ્રનાથ સેન પુરસ્કાર અપાયો હતો.
