HomeCurrent Affairs ઇઝરાયલના વડાપ્રધાનનો ભારત પ્રવાસ મોકૂફ. byTeam RIJADEJA.com -March 30, 2022 0 ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટનો 3 એપ્રિલના રોજ થનાર ભારત યાત્રાને મોકૂફ રખાઇ છે. આ નિર્ણય તેઓના કોરોના સંક્રમિત થયા બાદ લેવાયો છે. તેઓ 3 દિવસ માટે ભારત આવવાના હતા. Tags: Current Affairs Gujarati World Facebook Twitter