- આ બુર્જ વડનગરમાં રાજ કરનારા લગભગ પાંચ શાસકોના સાક્ષી હોવાનું મનાય છે.
- આ પાંચ શાસકોમાં ક્ષત્રપ કાળ, ક્ષત્રપ પછી, સોલંકી કાળ, મુગલ સલ્તનત અને ગાયકવાડનો સમાવેશ થાય છે.
- આ બુર્જ 30 x 30 મીટર માપના છે.
- આ બુર્જની નોંધ અર્જુનબારી દરવાજા નજીક દેવનાગરીલીપી અને ફારસી ભાષામાં છે.
- હાલ આ બુર્જનું પુરાતન વિભાગ દ્વારા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.
- એવું અનુમાન છે કે વડનગર બહાર ફરતે આવેલ દરવાજા બહાર પણ આ પ્રકારના બુર્જ હશે.