ગુજરાત રાજ્ય દ્વારા પીવાના પાણીની ફરિયાદો માટે ટોલ ફ્રી હેલ્પલાઇન શરુ કરવામાં આવી.

  • આ હેલ્પલાઇનનો નંબર 1916 રખાયો છે જેમાં નાગરિકો પીવાના પાણી અંગેની પોતાની ફરિયાદો કરી શકશે. 
  • આ સાથે જ સરકાર દ્વારા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા તારાપુર-બગોદરા સિક્સલેન હાઇ-વેના બીજા તબક્કાનું કામ પણ પૂર્ણ થયું હોવાનું જણાવાયું છે. 
  • આ સિવાય સોમનાથ મહાદેવના મંદિર સુધી પહોંચવા માટે 16 એપ્રિલથી કેશોદ અને મુંબઇ વચ્ચે હવાઇ સેવા પણ શરુ કરાશે.
water help line

Post a Comment

Previous Post Next Post