ગુજરાતના સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટને આંતરરાષ્ટ્રીય ગાંધી પુરસ્કાર અપાયો.

  • આ પુરસ્કાર વર્ષ 2021 માટે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકૈયા નાયડૂ દ્વારા અપાયો છે. 
  • આ પુરસ્કાર ગાંધી મેમોરિયલ લેપ્રોસી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત કરાયો હતો. 
  • સહયોગ ટ્રસ્ટ સિવાય ચંદીગઢના ડૉ. ભૂષણ કુમારને પણ આ પુરસ્કાર અપાયો છે.
sahyog kusth trust

Post a Comment

Previous Post Next Post