કર્ણાટક સરકાર દ્વારા 'વિનય સમરસ્ય યોજના'ની ઘોંષણા કરી.

  • આ યોજનાનો ઉદેશ્ય કર્ણાટકની તમામ ગ્રામ પંચાયતોમાં અસ્પૃશ્યતા હટાવવા માટે જાગૃતતા લાવવાનો છે. 
  • આ યોજનાનું નામ ત્રણ વર્ષના એક દલિત બાળક વિનયના નામ પરથી રખાયું છે જેના પરિવારને આ બાળકના એક સ્થાનિક મંદિરમાં જવાના કૃત્યને અપરાધ ગણીને રુ. 25,000 દંડ વસૂલાયો હતો!!! 
  • કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની શરુઆત 14 એપ્રિલ (ડૉ. આંબેડકર જયંતિ) થી કરવામાં આવશે.
Vinay Samrashya Scheme

Post a Comment

Previous Post Next Post