નૌસેના દ્વારા INS ગોમતીને 34 વર્ષની સેવા બાદ નિવૃત કરાયું.

  • આ જહાજને 16 એપ્રિલ, 1988ના રોજ તત્કાલીન રક્ષામંત્રી કે. સી. પંતના હાથે લોન્ચ કરાયું હતું જે વર્ષ 2007 અને 2019માં પ્રતિષ્ઠિત યુનિટ તરીકે પણ સમ્માનિત કરાયું હતું.
  • આઇએનએસ ગોમતીની જૂની આવૃતિને 1979માં જ સેવામુક્ત કરવામાં આવી હતી.
  • આ જહાજનું નામ ગોમતી નદીના નામ પરથી રખાયું હતું જેને નિવૃતિ બાદ લખનઉ ખાતે ગોમતી નદીના તટ પર બની રહેલ ખુલ્લા સંગ્રહાલયમાં રાખવામાં આવશે.
  • આ જહાજ ઓપરેશન કૈક્ટ્સ, ઓપરેશન પરાક્રમ અને ઓપરેશન રેનબોમાં સામેલ રહ્યું હતું.
INS Gomati

Post a Comment

Previous Post Next Post