ભારતે INS Nirdeshak સરવે શિપ લોન્ચ કર્યું.

  • આ શિપનું નિર્માણ Garden Reach Shipbuilders & Engineers (GRSE) દ્વારા L&T કંપનીના સહયોગથી કરાયું છે.
  • આ સરવે જહાજ (Survey Vessel - SVL) 18 સમુદ્રી મીલની વધુમાં વધુ ગતિથી સંચાલિત થઇ શકે છે.
  • આ જહાજ ભારતીય નૌસેના ના ચાર સરવે જહાજની યોજનામાંથી બીજું જહાજ છે જે અંતર્ગત હતુ બે જહાજ નિર્માણ કરવામાં આવશે.
  • આ જહાજનું નામ ભારતીય નૌસેના ના એક જૂના જહાજના નામ પરથી જ રખાયું છે જેને 32 વર્ષની સેવા બાદ ડિસેમ્બર, 2014માં ડિકમિશન કરવામાં આવ્યું હતું.
India launches INS Nirdeshak survey ship.

Post a Comment

Previous Post Next Post