WHO દ્વારા ભારતમાં કોરોનાને લીધે લગભગ 47 લાખ મૃત્યું થયા હોવાનું જણાવાયુ!!!

  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization - WHO) દ્વારા એક અભ્યાસ દ્વારા જણાવાયું કે ભારતમાં કોરોનાને લીધે લગભગ  47 લાખ લોકોના મૃત્યુંના થયા છે.
  • WHO નો આ અંકડો ભારતના આધિકારિક આંકડા કરતા લગભગ 10 ગણો વધું છે જેના પર ભારતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
  • ભારત સરકારના આધિકારિક આંકડા મુજબ ભારતમાં કોરોનાથી મૃત્યું પામનાર લોકોની સંખ્યા 5,23,975 છે.
WHO estimates 4.7 million COVID-19-linked deaths in India

Post a Comment

Previous Post Next Post