રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા 'અગ્નિપથ ભરતી યોજના'ની જાહેરાત કરવામાં આવી.

  • આ યોજનાથી દેશના યુવાનોને દેશની સેવા કરવાની તક મળશે.  
  • ઉંમર પ્રોફાઇલ હવે 32 વર્ષ માટે રાખવામાં આવી છે, તે ભવિષ્યમાં 26 થશે.  
  • જે યુવાનો આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છે છે, તેમના માટે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે.  આ યોજના ઘણા દેશોમાં અભ્યાસ બાદ લાવવામાં આવી રહી છે. 
  • તેના દ્વારા યુવાનોને રોજગાર મળશે અને સારો પગાર મળશે.
  • અગ્નિવીરની સેવા દરમિયાન મેળવેલી કુશળતા અને અનુભવ તેમને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મેળવવામાં મદદ કરશે.  અગ્નિવીરની  4 વર્ષની સેવા પછી, સેવા ફંડ પેકેજ અને ઉદાર 'મૃત્યુ અને અપંગતા પેકેજ'ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 
  • અગ્નિવીરમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે.
Agnipath Scheme

Post a Comment

Previous Post Next Post