કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ભીમનગૌડા સાંગનાગૌડા પાટીલને લોકાયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ કર્ણાટકના ઉપલોકાયુક્ત તરીકે કાર્યરત હતા.  
  • કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલના વડાનું પદ જાન્યુઆરી 2022માં ન્યાયમૂર્તિ પી. વિશ્વનાથ શેટ્ટીના કાર્યકાળના અંત પછી ખાલી હતું. જેમણે પાંચ વર્ષ સુધી આ પદ પર સેવા આપી.

Justice Bhimanagouda Sanganagouda Patil appointed new Karnataka Lokayukta

Post a Comment

Previous Post Next Post