કચ્છ જિલ્લો 100% નળ જોડાણ સાથે 'હર ઘર જલ' ધરાવતો જિલ્લો બન્યો.

  • વાસ્મો તથા પાણી પુરવઠા નિગમ દ્વારા 'હર ઘર જલ યોજના' હેઠળ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં દરેક સ્થળે નળ લગાવી 100% નળ જોડાણ કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું.
  • કચ્છ જિલ્લાના 10 તાલુકાના 874 ગામના 4,02,565 ઘરમાં નળ જોડાણ આપવામાં આવ્યું.
  • વાસ્મો દ્વારા કચ્છ જિલ્લામાં 15 ઓગસ્ટ, 2019 થી આ યોજના હેઠળ 19,963 જેટલા નળ જોડાણ આપવામાં આવ્યા છે.

Post a Comment

Previous Post Next Post