National Reading Day

  • આ દિવસ કેરળમાં પુસ્તકાલય અને સાક્ષરતા ચળવળના પિતા તરીકે ઓળખાતા પી.એન. પનીકરના સન્માનમાં ઉજવવામાં આવે છે. 
  • 19 જૂન, 1996ના રોજ કેરળ સરકારે, પી.એન. પનીકર ફાઉન્ડેશન સાથે મળીને વાંચન દિવસની ઉજવણી શરૂ કરી હતી. 
  • 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજ દિવસથી મહિના સુધી ચાલતી ડિજિટલ રીડિંગ ઇવેન્ટ્સની કોચીમાં શરૂઆત કરી હતી. 
  • પી.એન.પનિકર એ લોકોમાં વાંચનની આદતને પ્રોત્સાહન આપવા માટે કેરળમાં 47 સ્થાનિક પુસ્તકાલયો શરૂ કરી હતી. 
  • આ લાઇબ્રેરીઓની સ્થાપના ત્રાવણકોર લાઇબ્રેરી એસોસિએશન હેઠળ કરવામાં આવ્યું હતી, જેની સ્થાપના 1945માં કરવામાં આવી હતી. 
  • 1956માં તેનું નામ બદલીને કેરળ ગ્રાન સસારા સંગમ (KGS) રાખવામાં આવ્યું હતું. 
  • 2004માં પીએન પનિકરના સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમના સન્માનમાં એક સ્મારક ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.
National Reading Day

Post a Comment

Previous Post Next Post