જાણીતા ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન.

  • તેઓની 150 વર્ષથી જૂની શાપૂરજી પલોનજી ગ્રૂપ એ ભારતની સૌથી મોટી વ્યાપારી કંપનીઓમાંની એક છે. 
  • વર્ષ 2016 તેઓને ભારત સરકારનો ત્રીજો સર્વોચ્ય નાગરિક એવોર્ડ પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો. 
  • આ એવોર્ડ તેઓને ઉદ્યોગપતિ તરીકેના યોગદાન બદલ આપવામાં આવ્યો હતો. 
  • તેઓ ભારતના સૌથી વૃદ્ધ અબજપતિઓમાંના એક હતા. 
  • તેઓનો જન્મ ગુજરાતમાં પારસી પરિવારમાં થયો હતો. 
  • તેઓએ વર્ષ 2003માં ભારતીય નાગિકત્વ છોડી ને આયરિશ મહિલા પેરીન દુબાશ સાથે લગ્ન કરી આયરીશ નાગરિકત્વ સ્વીકાર્યું હતું.
Pallonji Mistry passes away at 93.jpeg

Post a Comment

Previous Post Next Post