- તેઓની 150 વર્ષથી જૂની શાપૂરજી પલોનજી ગ્રૂપ એ ભારતની સૌથી મોટી વ્યાપારી કંપનીઓમાંની એક છે.
- વર્ષ 2016 તેઓને ભારત સરકારનો ત્રીજો સર્વોચ્ય નાગરિક એવોર્ડ પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો.
- આ એવોર્ડ તેઓને ઉદ્યોગપતિ તરીકેના યોગદાન બદલ આપવામાં આવ્યો હતો.
- તેઓ ભારતના સૌથી વૃદ્ધ અબજપતિઓમાંના એક હતા.
- તેઓનો જન્મ ગુજરાતમાં પારસી પરિવારમાં થયો હતો.
- તેઓએ વર્ષ 2003માં ભારતીય નાગિકત્વ છોડી ને આયરિશ મહિલા પેરીન દુબાશ સાથે લગ્ન કરી આયરીશ નાગરિકત્વ સ્વીકાર્યું હતું.