- તેઓની આ નિયુક્તિ બે વર્ષ માટે કરવામાં આવી છે.
- તેઓ હાલના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનું સ્થાન લેશે જેઓના હોદ્દાનો સમય પૂર્ણ થયો છે.
- ગુજરાત સાહિત્ય અકાદમી સ્થાપના વર્ષ 1981માં કરવામાં કરવામાં આવી હતી જે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ હેઠળ કાર્ય કરે છે.
- આ સંસ્થાના પ્રથમ ચેરમેન તરીકે 1982માં મોહમ્મદ માંકડની નિયુક્તિ કરવામાં આવી હતી.