- તેઓનું નિધન કેરળના તિરુઅનંતપુરમાં થયું.
- સમગ્ર દેશમાં ગાંધીના સિદ્ધાંતો અને કાર્યને લોકો સુધી પહોંચાડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.
- તેમણે આઝાદીની ચળવળ વખતે ભારત છોડો આંદોલન સહિત વિવિધ આંદોલનોમાં ભાગ લીધો હતો.
- વર્ષ 2016માં તેમને પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા હતા.