ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની પી. ગોપીનાથન ઐય્યરનું 100 વર્ષે નિધન.

  • તેઓનું નિધન કેરળના તિરુઅનંતપુરમાં થયું. 
  • સમગ્ર દેશમાં ગાંધીના સિદ્ધાંતો અને કાર્યને લોકો સુધી પહોંચાડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. 
  • તેમણે આઝાદીની ચળવળ વખતે ભારત છોડો આંદોલન સહિત વિવિધ આંદોલનોમાં ભાગ લીધો હતો. 
  • વર્ષ 2016માં તેમને પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા હતા.
Freedom fighter Gandhian P Gopinathan Nair dies at 100 in Kerala

Post a Comment

Previous Post Next Post